Latest posts

All
fashion
lifestyle
sports
tech

Trending News

Popular

ભુજ કોર્ટના હુમલા કેસમાં સ્પ્તાહમાં ચાર્જશીટ
સાત જોડી ટ્રેનોનું ગોપાલપુરી સ્ટોપેજ મંજૂર
જન્માષ્ટમી નિમિત્તે મનો દિવ્યાંગોની સેવા
લાયોનેસ ભુજ દ્વારા સેવાકાર્ય….

ભુજ કોર્ટના હુમલા કેસમાં સ્પ્તાહમાં ચાર્જશીટ

મહત્વની બેઠકમાં સતાધીશો દ્વારા ઉપયોગી નિર્ણયો લેવાયા ભુજ સેશન્સ કોર્ટ પ્રાંગણમાં હત્યાના પ્રયાસ સહિતના હુમલાના બુધવારે બનેલા બનાવની ગંભીર નોંધ લઈને તે અનુસંધાને સુરક્ષા અને સલામતીને કેન્દ્રમાં રાખીને સત્તાધિશોએ મહત્વના નિર્ણયો લીધા છે. ભુજ ખાતે ગુરુવારે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડા દ્વારા તેમની ચેમ્બરમાં આ અન્વયે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.શ્રી મહિડાના અધ્યક્ષસ્થાને બેઠકમાં જિલ્લા…

Read Full News

સાત જોડી ટ્રેનોનું ગોપાલપુરી સ્ટોપેજ મંજૂર

અન્ય સ્ટેશનના સમયમાં પણ થશે થોડો બદલાવ રેલવે મંત્રાલય દ્વારા પશ્ચિમ રેલવેની ભુજથી આવતી-જતી સાત જોડી ટ્રેનોનું સંચાલન ગાંધીધામ કેબિન–ગોપાલપુર–ભુજ માર્ગ પરથી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત હવે આ ટ્રેનોનું સ્ટોપેજ ગાંધીધામ સ્ટેશનને બદલે ગોપાલપુર સ્ટેશન પર રહેશે. આ પરિચાલન ફેરફારને કારણે આ ટ્રેનોના અન્ય કેટલાક સ્ટેશનો પર પણ આગમન તથા પ્રસ્થાનના સમયમાં…

Read Full News

જન્માષ્ટમી નિમિત્તે મનો દિવ્યાંગોની સેવા

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દાતાના સહયોગથી વિવિધ સંસ્થાઓના 108 મનો દિવ્યાંગો માટે સેવાકાર્ય કરાયું હતું. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી પ્રદીપભાઈ દોશી શાંતિલાલ મોતા કે બી પરમાર ઓજસ શેઠ ભાવનાબેન જોશી વિજય મહેતા વિગેરે કાર્યકરો જોડાયા હતા.

Read Full News

લાયોનેસ ભુજ દ્વારા સેવાકાર્ય….

સમાજને ઉપયોગી અને રચનાત્મક પ્રવૃતિ કરતી સંસ્થા લાયોનેસ કલબ ઓફ ભુજ દ્વારા સાતમ આઠમના તહેવાર નિમિતે સેવાનું કાર્ય હાથ ધરાયું હતું. ક્લબના પ્રમુખ રીટાબેન મહેતાના નેતૃત્વમાં ભુજ માનસિક રોગની હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે આ સેવાનું કામ કરાયું હતું. ક્લબના મંત્રી હર્ષાબેને વ્યવસ્થા સંભાળી હતી. જિગ્નાબેન અને તેજલબેને સહયોગ આપ્યો હતો.

Read Full News

લુણીમાં માસક્ષમણ પારણોત્સવ સંપન્ન

શાંતિલાલભાઈ સોનીએ હેટ્રિક નિર્વિઘ્ને પૂર્ણ કરી કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક તારાચંદમુનિ મ.સા. અને તેમના શિષ્યો પ્રશાંતમુની અને સમર્પણમુનિ મ.સાની હાજરીમાં મુન્દ્રા તાલુકાના લુણી ગામમાં માસક્ષમણના તપનો પારણોત્સવ સંપન્ન થયો હતો. ૬૪ વર્ષીય શાંતિલાલભાઈ કુંવરજીભાઈ લખમશીભાઈએ તા.૦૧-૦૮થી આ તપનો શુભારંભ કર્યો હતો. જે નિર્વિઘ્ને સંપન્ન થતાં પારણું કર્યું હતું. શાંતિલાલભાઈના મુંબઈથી આવેલ…

Read Full News

જિલ્લા પંચાયતમાં આરોગ્યની બેઠકો યોજાઈ

જિલ્લામાં આરોગ્ય અને પોષણની કામગીરીમાં કોઈ ઢીલાશ ન રહે અને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના લોકો સુધી સમયસર પહોંચે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અધિકારીઓને તાકીદ કરાઈ હતી. જિલ્લા પંચાયત ખાતે પોષણ ટાસ્ક ફોર્સ, એક્ઝિક્યુટિવ કમિટી સહિત વિવિધ બેઠકો યોજાઈ હતી. બેઠકોમાં જિલ્લામાં ચાલતી આરોગ્ય અને પોષણની કામગીરી અંગે અધિકારીઓ…

Read Full News

મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટને અનુલક્ષી વન ટુ વન બેઠક કરી

વિવિધ ઉદ્યોગપતિઓ સાથે કરાઇ ફળદાયી ચર્ચા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ મુંબઈ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને અનુલક્ષીને ઉદ્યોગ જગતના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. તેમણે સૌને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ માં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. મહિન્દ્રા ગ્રુપના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો…

Read Full News

અંજાર શહેર ભાજપમાં ફૂટ્યો લેટર બોમ્બ

શહેર સંગઠનના ત્રણ હોદ્દેદારોના નામે જિલ્લા પ્રમુખને પત્રમાં સુધરાઈ અધ્યક્ષાના પતિ સામે વહીવટ સહિતની ફરિયાદો શિસ્તબધ્ધ ગણાતા કેસરિયા રાજકીય પક્ષ પાસે સત્તા આવ્યા પછી પક્ષના કાર્યકરો, હોદ્દેદારો અને અગ્રણીઓમાં આવેલા સામાજિક અને આર્થિક તથા હોદાકિય બદલાવને લઈને અવારનવાર આંતરિક હુંસાતુંસી અને એકમેકને નીચા બતાવવા સાથે પોલ ખોલ જેવો ઘટનાક્રમ સમયાંતરે બહાર આવતો રહ્યો છે. આવા…

Read Full News

છ મહિલાને સિલાઈ મશીન, એક દિવ્યાંગને વ્હીલચેર અર્પણ

માંડવી ખાતે યોજાયો સેવાકીય અર્પણવિધિ કાર્યક્રમ માંડવીમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી’ અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા’ના સંયુક્ત ઉપક્રમે, મંગળવારના સોસાયટીના કાર્યાલયમાં સ્ત્રીઓને સિલાઈ મશીન અને દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરવા લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહના પ્રમુખપદે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં અતિથિવિશેષ તરીકે વી.આર.ટી.આઈ. સંસ્થાના ગોરધનભાઈ પટેલ ‘કવિ’ ઉપસ્થિત…

Read Full News

પર્યુષણ નિમિત્તે પાક્ષિક સેવા યજ્ઞ શરૂ

સવા લાખ રૂપિયાના ખર્ચે સેવા કાર્યો શરૂ કરાયા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી પર્યુષણ મહાપર્વની ઉજવણીના ભાગ સ્વરૂપ બુધવારથી સેવા યજ્ઞનો શુભારંભ કરાયો છે. 1.25 લાખ ના ખર્ચે માનવસેવા અને જીવદયા ના કાર્યો હાથ ધરાયા છે જૈનાચાર્ય આનંદ વર્ધન સૂરીશ્વરજી મ સા અને આચાર્ય આત્મદર્શન સુરેશ્વરજી મ સા.ની હાજરીમાં…

Read Full News